Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

Share

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે રેવાભાઈ શંકરભાઈ તડવીના ઘર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે કામગીરી તકલાદી હોવાનુ જણાયું છે તેમજ આ કામગીરીમાં સાધન સામગ્રી પણ યોગ્ય ગુણવત્તા યુક્ત વપરાતી ન હોવાની બુમ ઉઠી છે આ બાબતે અગાઉ પણ ઘણી વાર જે તે વહીવટતંત્રની કચેરીએ રજુઆતો કરાઈ હોવાનું જણવા મળેલ છે તેમજ સંરક્ષણ દિવાલની કામગીરીમાં નદીના માટીવાળા ગ્રેવલ વપરાય છે તેમજ સીમેન્ટ પણ ઓછો વપરાતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો આ કામગીરી સારી યુગ્ય ગુણવત્તાવાળી થાય તેવા હેતુથી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તથા પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરત શહેરની યસ બેંકની તમામ શાખામાં લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી.

ProudOfGujarat

ભરૂચમાં વધતા કેસો સામે ટાય ટાય કરતી ૧૦૮ ની ગુંજ યથાવત, કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં પહોંચી વળવા એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર કરાઇ..!!

ProudOfGujarat

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે જામશે ત્રી પાંખીયો જંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!