Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં પ્રશાંત આશ્રમશાળા નવાપુરા ખાતે શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર સી.એચ.સી.ખાતેનાં ડો.નરેંદ્રભાઇએ તથા તેઓની ટીમે આશ્રમશાળાનાં બાળકોની ચકાસણી કરી યોગ્ય નિદાન કર્યુ હતુ તેમજ દવાઓ પુરી પાડી હતી.આ કામગીરી ડો.નરેંદ્રભાઇ એ ધગશથી શાળાઓમાં તથા આગણવાડીઓમાં કરી રહ્યા છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં આશ્રમશાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો….

 

Advertisement

Share

Related posts

નડિયાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

પ્રોજેક્ટ સાહસ કાકા – બા હોસ્પિટલ અંતર્ગત માસિક અને સ્વચ્છતા વિશે વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારીપત્ર ભરવામા આવ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!