Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં પ્રશાંત આશ્રમશાળા નવાપુરા ખાતે શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર સી.એચ.સી.ખાતેનાં ડો.નરેંદ્રભાઇએ તથા તેઓની ટીમે આશ્રમશાળાનાં બાળકોની ચકાસણી કરી યોગ્ય નિદાન કર્યુ હતુ તેમજ દવાઓ પુરી પાડી હતી.આ કામગીરી ડો.નરેંદ્રભાઇ એ ધગશથી શાળાઓમાં તથા આગણવાડીઓમાં કરી રહ્યા છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં આશ્રમશાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો….

 

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં કારણે વેપારીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું…. જાણો કેમ..?

ProudOfGujarat

સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ProudOfGujarat

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!