અંકલેશ્વર અંકલેશ્વરના પંચાતીબજાર મા આવેલા રાધા વલ્લભજી મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ
માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહમાં જોડાયા ભરૂચ બેન્ડ બાજા લાઇટિંગ ડેકોરેશન અને આતાશ બાજી સાથે નીકળેલી ભગવાનની જાણ હલદરવા રામનગર થી નીકળી