મુજપુર–ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીને પત્ર અને તપાસની સંદીપ માંગરોલાની માંગ
ભરૂચ મુજપુર–ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલી દુઃખદ દુર્ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી
