પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતમાં કોર્ટ અને પોલીસ મથકે હાજરી આપી હતી. ખાસ કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ વિરૂદ્ધના કેસમાં આજે સુરત
વિશાલ મિસ્ત્રી રાજપીપલા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ માંગુ ગામમાં છેલ્લા 5 મહિનાથી માટી મેટલ રોડનું કામ અને તળાવ ખોદવાની મનરેગામાં કામ કરનાર 21 જેટલા
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર અને જાણીતા લેખક એસ.એસ.ઉપાધ્યાયે અંકલેશ્વરની સનાતન વિધ્યાલય અને નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. એસ.એસ.ઉપાધ્યાય અમદાવાદ ખાતે
ભરૂચના વાલ્મિકી વાસ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા અંગે વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના વાલ્મિકિ વાસમાં આર્થિક અને
અંકલેશ્વર ખાતે મંગળવારથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ ફાયર સેમિનાર અને પ્રદર્શનીનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર એ.આઇ.એ ઓડિટોરીયમ ખાતે બે દિવસીય સેમિનાર અને પ્રદર્શનીના પ્રારંભ