Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ખેડુત શિબિર યોજાઈ.

Share

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દુધધારા ડેરી અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સહકારી આગેવાન તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કિશોરસિંહ વાસદીયા,ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના સંયોજક સુરેન્દ્રસિંહ મહારાઉલજી,નેત્રંગ તાલુકા મંત્રી રમેશભાઇ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)ના ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સંગઠનમંત્રી મહેશભાઈ વસાવા, તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ગામીત,જિલ્લા પંચાયત ના સભ્ય વર્ષાબેન દેશમુખ, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તેમજ સભ્ય કિરીટ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર, પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ બાંયો ચઢાવી, કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

સુરત નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે મસમોટો ભૂવો પડતાં મોટી દુર્ધટના સર્જાતા રહી ગઈ હતી.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!