Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં ભદામ ગામમાં કરજણ નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.

Share

ભદામ ગામના કરજણ નદીના કિનારા નદી પાર કરવા જતાં યુવાન ડૂબી જતા 6 દિવસ પછી નદીમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાંદોદ તાલુકાના ભદામ ગામના કરજણ નદીના કિનારે કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે ધમાણચા)ની મરણની નોંધ કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ મરનાર કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે, ધમણાચા ) તા.11/4/21 ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં કરજણ નદી પાર કરતો હતો તે વખતે નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો અને પાણીમાં ડુબી જતાં તેની લાશ તા. 14/4/21 ના કલાક 10:30 વાગે કરજણ નદીના કિનારે ભદામ ગામના ઓવારા પાસેથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ જેની ખબર જશીબેન દિલીપભાઈ મણિલાલ વસાવા(રહે, સજવા ફળિયાય) એ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત રેલીનું અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું*

ProudOfGujarat

ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!