Proud of Gujarat
FeaturedGujaratINDIA

વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામની મહિલાનું મોત થતા તેના પતિને રૂ.4 લાખની સહાયનો ચેક એનાયત કરાયો.

Share

રાજપીપલા : નર્મદામા વાતાવરણમાં અચાનક પલટાને કારણે વાવાઝોડા અને વરસાદને લીધે વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામના જોગીબેન વસાવાનું તા. ૦૨ જી મે, ના રોજ તેમનું મૃત્યુ થયું હતું જે અન્વયે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ અસરગ્રસ્તના પતિ રાજીયાભાઈ વસાવાને કુદરતી આપત્તિથી મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવતી રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક એનાયત કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ સુ તારાબેન વસાવા, ચૈતરભાઈ વસાવા, દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રેતી ભરેલી ટ્રકે એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો : કોઇને ઇજા નહીં

ProudOfGujarat

ભરૂચ : મોહદ્દીસે આઝમ ટંકારીયા ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ-અટેકને કારણે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!