Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં હવામાનની અસરથી રોગચાળાનો કહેર

Share

મહાવાવાઝોડાની અસરને કારણે દિવાળી બાદ પણ ચોમાસાની ઋતુ અનુભવાતી હોય જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થતાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને શહેરની હોસ્પિટલો દર્દીઓથી ભરચક જોવા મળી રહી છે. ઓક્ટોબર માસમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં જ 800 થી વધુ ડેન્ગ્યુના કેસો તથા 500 થી વધુ વાયરલ ઇન્ફેકશન અને 350 જેટલા તાવના કેસો નોંધાયા છે. જે જોતાં સમગ્ર શહેરની સ્થિતિ ગંભીર હોવાનું સૂચવી જાય છે અને લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ બાબતે ગંભીરતાથી લેશે ?

Advertisement

Share

Related posts

વિદેશમાં નોકરી આપવાના બહાને ફેક લિંક થકી લાખોની છેતરપિંડી કરતી ગેંગના સાગરીતને ઉત્તરાખંડ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ સાયબર ક્રાઇમ

ProudOfGujarat

15 ઓગસ્ટ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ProudOfGujarat

બાળભોગનાં દુશ્મનો સામે આવ્યા : દયાદરા ગામની સીમમાંથી ઝડપાયું રાશન કૌભાંડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!