Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે લાભ પાંચમ નિમિત્તે ભાથીજી યુવક મંડળ દ્વારા લોક ડાયરો યોજાયો.

Share

સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે દર વર્ષે લાભ પાંચમની રાત્રે વિર વાછડા દાદા ભાથીજી મહારાજનો અને ખોડીયાર માતાજીના ડાયરાની જમાવટ થતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ બલદાણા ગામે દર વર્ષે જેમ રાત્રી લોક ડાયરો યોજાયો હતો.

જેનુ આયોજન બલદાણા ભાથીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર રવિરાજ વાણીયા, ભજનીક હિતેશભાઈ સાધુ, માયાબેન ચૌહાણ, હિનાબેન હિરાણી તથા અન્ય સાથી કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાથીજી યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે કાપડથી મોઢું – નાક ઢાંકવુ ફરજિયાત બનાવાયું, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રદુષણ મુદ્દે એન.સી.ટી એ હાઈકોર્ટનો હુકમનો અમલજ ન કર્યો હતો.

ProudOfGujarat

જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં આમ આદમી પરેશાન….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!