ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના...
સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કુલ ૩૦ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે. આ...
મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ થકી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે હવે મોરબીના...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક સ્કૂલ વાનના ડ્રાઇવરે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાનની આગળનો કાચ તૂટી ગયો હતો. અકસ્માતને પગલે લોકો ભેગા થતા ડ્રાઇવરને ઝડપી...
અમદાવાદ સેટેલાઈટ પોલીસે નકલી ઈડી અધિકારી બનીને ફરતા વ્યક્તિની ધરપકડ કરી છે. નકલી અધિકારી ઓમવીરસિંહ 1.5 કરોડની છેતરપિંડી કરી હતી અને આ રુપિયા મોજ શોખમાં...
અમદાવાદના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાના વોર્ડમાં...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું...