પંચમહાલ જીલ્લાનાં ગોધરા ખાતે આવેલી નગરપાલિકાનાં સફાઈ કામદારો,પગાર વધારો, કાયમી કરવા સહિતની વિવિધ માંગ સાથે નગરપાલિકાની કચેરીની સામે જ પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર...
પંચમહાલ જીલ્લાનાં વડામથક ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટી ખાતે રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રે કરી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.હાલ આત્મહત્યાનું કારણ એકબંધ...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા...
ગોધરા અને શહેરા તાલુકાની વચ્ચે કુણ નદી પર આવેલ વેન્ટેડ-ડીપની જગ્યાએ નવીન પુલ બનાવવાની કામગીરીને ધ્યાનમાં લઈને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચમહાલ...
હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છતાને સફાઈ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ગોધરા નગરમાં...
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી વચ્ચે દિન-રાત ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશ અને માનવતાનાં હિત માટે પોતાની સેવા આપવા...
પંચમહાલ જીલ્લામાં ગોધરા તાલુકાના છેવાડે આવેલા નદીસર ગામે આઈ.ટી.આઈ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો ગોધરા એસ.ઓ.જી શાખાએ પર્દાફાશ કરીને બે યુવકો સાથે નકલી માર્કશીટો, લેપટોપ,...
ગોધરા ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનાં પ્રકોપ સામે લડી રહ્યુ છે ત્યારે તેમની લડતને બળ...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની...
ગોધરા ખાતે નગરપાલિકા સંચાલિત ૨૫૦ જેટલા પથારા ધરાવતુ આ શાકમાર્કેટ કોરાના વાઈરસ બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે બંધ રાખવામા આવ્યુ છે.હાલ અનલોક...