પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011 ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-30 અને 34 હેઠળ...
પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી...
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોવિડ-૧૯ના પોઝિટિવ કેસો મળવાના પગલે કલસ્ટર કન્ટેઇન જાહેર કરાયેલા વિસ્તારો પૈકી ૪ વિસ્તારોમાં ૨૮ દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન...
પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે પરવડી ગામ ખાતે આવેલી જીવદયા પાજરાપોળના પ્રમુખ જયંતિભાઇ શેઠ દ્વારા લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામા આવી રહ્યું છે,હાલ લોકડાઉન હોવાને...
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રણ હેઠળ લાવવાના હેતુથી સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ વધારાના નિયંત્રણો અમલમાં મૂકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું...
ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. જિલ્લાના સાત જિલ્લામાંથી બે-બે એમ કુલ 14 સરપંચો...