અમૃત મહોત્સવ યુવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાના કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે કોવિડ વેકશીનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો.વિપુલ ભાવસારના...
ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરાના મુખ્ય બજારમાં ફાયર વિભાગની ગાડીમાં માઈક દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત...
દેશભરમાં 15 થી 18 વર્ષની વયજુથના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43 શાળાઓમાં 114...
રાજ્યના સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ સેવા સેતુ દ્વારા થઈ રહી છે તે રાજ્ય સરકારની મોટી સફળતા છે. રાજ્યમાં ચાલી રહેલા સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધતી જવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા પણ વકરતી જાય છે. તેમાં પણ જ્યાં...
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ગામે ઠંડા-ગરમ પાણીના દુર્લભ કુંડ આવેલા છે અને મહાભારત કાળનું શિવમંદિર અને ભીમની ચોરી છે. આ સ્થળે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ...
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ માર્ગદર્શન અને સુચના હેઠળ એલસીબી શાખા ના પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજાને...
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના 19 મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય તાત્કાલિક ચુકવવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને...
લાયન્સ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદના સહયોગથી ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા શારદા મંદિર સ્કૂલ ગોધરા ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાતા ૨૫૦ ઉપરાંત...