ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..
ગોધરા શહેરના ડોડપા તળાવની પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી પાસેના એક કોમન પ્લોટમાંના ખાળકુવામા નાના બાળકનુ પડી જવાથી મોત થયુ હતુ. વરસાદને કારણે કોમન પ્લોટમાં રહેલો...
