અંકલેશ્વર જીઆઇડીસીમાં રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું .
દિનેશભાઇ અડવાણી દર વર્ષની રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી માસમાં લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વર...
