માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ અંબાજી માતાજીના પટાંગણમાં 125 મી રંગ જયંતિ નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મૂળ વાંકલના રહેવાસી હાલ...
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ...
ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે આજ રોજ દિવાળી સેલિબ્રેશન અંતર્ગત વર્ષ-૨૦૨૩-‘૨૪ “दिल से दिवाली”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ ધોરણ પ્રમાણે સ્વેચ્છાએ દાન...
ગુજરાત રાજ્ય કક્ષાના સંસદીય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા સાહેબે ઉપસ્થિત રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલી ખાતે...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીડીઓ વય નિવૃત થતા તેઓની જગ્યાએ હરદીપસિંહ છત્રસિંહ ઘરીયા કે જેઓ તાલુકા વાલોડ જિલ્લો તાપી ખાતે હતા તેઓની નિમણૂક માંગરોળ તાલુકામાં...
માંગરોળમાં ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે INTERACTION PROGRAM નું આયોજન કરાયું. આજનાં મુખ્ય અતિથિ તરીકે અશોક...