યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા
*યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા* *ભરૂચના એન્ટોમોલોજીસ્ટ્ દ્વારા બન્ને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી કરાઈ પરંતુ ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં...
