પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે માનવ વસ્તી ઉપર ચારેય તરફથી સંકટના વાદળો ઘેરાય રહ્યા છે,અને ૨૧ દિવસના લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ રહેતા...
નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં બાળકોને ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી. મધ્યાહ્ન ભોજન યોજના નિયમો-૧૫ ના નિયમ-૯ની જોગવાઈઓ મુજબ જે...
કોરોના વાઈરસના પ્રકોપને લઈને પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ૫ મી એપ્રિલ ૨૦૨૦ ને રવિવારના રોજ રાત્રે નવ કલાકે દિવા પ્રગટાવવાનું આહવાન કરવામાં આવતા...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને માત આપવા અને ફેલાવો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવાનો મહત્વનો...
કોરોના વાઇરસને લઈને ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવતા સરકાર દ્વારા બહાર પાડેલ જાહેરનામનો ભંગ કરતા ગામના ત્રણ દુકાનદારો સામે ૧૪૪ ના ભંગનો ગુનો તેમજ ત્રણ...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનના સંચાલક દ્વારા હાલમાં સરકારે વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉન...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદ ફળીયામાં રહેતા તા.૧૫-૩-૨૦ ના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયો હતો, અને કપડાની...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની...