સરકારી વિનયન કોલેજ શહેરા લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન સતત સક્રિય રહી છે. વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે શહેરાની...
કોરોના વાયરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા ભારત સરકારશ્રી દ્વારા ચોથા તબક્કાનું લોક ડાઉન તા. 18/05/2020થી તા.31/05/2020 સુધી લંબાવવામાં આવ્યું છે. આ લોક ડાઉન સંદર્ભે...
પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી...
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક...
ગુજરાતમાં લોકડાઉન 4.0 નાં ચોથા તબક્કામાં એસ.ટી બસ સેવા શરૂ કરવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને અડધા કલાક પહેલા એસ.ટી ડેપોમાં મુસાફરોને હાજર...
કોરોના વાયરસની ભીષણ મહામારી મધ્યેના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 50 દિવસ ઉપરાંતથી થઈ ગયા છે ત્યારે ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા હાલોલ મામલતદારને પંચમહાલનાં હાલોલ/કાલોલનાં...
ગોધરા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ છારીયા ગામે કોરોના માહોલ વચ્ચે ધોમધખતા તાપમાં પાણીની મહામારી શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ...
સમગ્ર ભારતદેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારો થતા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જ્યાં કોરોના કેસો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા તે...
સમગ્ર વિશ્વમાં અને ભારતમાં હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી એ જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે દેશમાં લોકડાઉન પાર્ટ-૩ ની સ્થિતિમાં બહુધા ગરીબો...