પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી અનાજ માર્કેટયાર્ડ અને સબયાર્ડ સવારનાં 9:00 કલાકથી 1:00 સુધી કાર્યરત રહેશે.
કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકોને આવશ્યક સેવાઓની આપૂર્તિ નિરંતર જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા શ્રેણીબદ્ધ જન...
