વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.
કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ભારત સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. સંક્રમણ ન થાય તે માટે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ, ઉદ્યોગો-વ્યાપારી સંસ્થાનો...
