દિનેશભાઇ અડવાણી રામરાજ્યના વિવિધ અને મજબૂત એવા ૫ સંકલ્પ સાથે દેશના એક છેડા એવા રામેશ્વરથી રામરાજ્ય રથયાત્રા વર્ષ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.આવી ભવ્ય રથયાત્રા...
દિનેશભાઇ અડવાણી ભરૂચ નગરના શક્તિનાથને ભરૂચના મુખ્ય વિસ્તાર તરીકે ગણવામાં આવે છે.વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આજ વિસ્તારમાં કરવામાં આવે છે .એટલું જ નહિ પરંતુ જાહેર...
વિશાલ મિસ્ત્રી,રાજપીપળા આજની ભાગદોડની જિંદગીમાં કોઈને કોઈ માટે સમય જ ક્યાં છે.એક બાજુ રસ્તા પર અકસ્માતમાં તડફળિયા મારતો હોય એ જોવા છતાં કોઈ એની વ્હારે...
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેર પોલીસે તારીખ 3-9-2019 ના રોજ 72 હજાર રૂપિયાના ઇંગ્લિશ દારૂ સાથે એક રિક્ષાને અટકાયત કરી હતી.જેમાં ત્રણ જેટલા આરોપી ઘટના સ્થળેથી...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ નંબર...
દિનેશભાઇ અડવાણી વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે ભરૂચ જિલ્લાના ઘણાં ખેડૂતોએ પોતાની ફળદ્રુપ જમીનો આપી છે.ઉપજાવ જમીનના યોગ્ય નાણાં એટલેકે વળતર આપવામાં આવશે...
દિનેશભાઇ અડવાણી આવનાર લોકસભાની ચૂંટણીના આડે ગડતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણાં રાજકીય વિશ્લેશકો એવું ગણીત અને એવી માન્યતા ધરાવતા હતા કે ભરૂચ સંસદીય...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PSI એ.એસ.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલે ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા-ફરતા આરોપીઓને...