પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ વિરમગામ શહેરમાં આવેલા અતિ પ્રાચિન ગેગડી હનુમાનજી મંદિર ખાતે ફાગણ સુદ દશમ ને શનિવારના રોજ શ્રી મારૂતી હોમાત્મક યજ્ઞનુ ભવ્ય...
હાલ લોકસભાની ચૂંટણીના ડંકા વાગી ગયા છે ત્યારે તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ ખૂબ મહત્વપૂર્ણ છે. જેમાં એશિયાની સૌથી...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી પાસેથી ચોરીની મોપેડ સાથે એક...
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ન્યુ રંગ સોસાયટીમાં રહેતા શ્રવણસીંગ છગનસિંગ રાજપુરોહિત ગત તારીખ-11 માર્ચના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16 બીએલ 8801 યોગી સ્ટેટની સામે...
પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર ગઈકાલે રોજ અંકલેશ્વર શહેર પોલીસ અંકલેશ્વર અલગ-અલગ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવતા બુટલેગરો ને ત્યાં સપાટો બોલાવ્યો હતો અને દેશી દારૂ...
ન્યુઝીલેન્ડ માટે શુક્રવારનો દીવસ બ્લેક ફ્રાઇડે પુરવાર થયો હતો. ક્રાઇસ્ટચર્ચ શહેરની બે મસ્જિદમાં ઓસ્ટ્રેલિયન નાગરિકે કરેલા અંધાધુધ ગોળીબારમાં 40થી વધારે લોકોના મોત થયાં છે જયારે...
રાજપીપળા:ડેડીયાપાડાના ખોખરામર ગામે 1982 થી કાર્યરત ભારત સેવાશ્રમના છાત્રલાયમાં 55 જેટલા આદિવાસી બાળકો રહીને આજુબાજુની શાળામાં અભ્યાસ કરે છે.બોધમિત્રાનંદ સ્વામી આ આશ્રમના સંચાલક છે.ડેડીયાપાડા ધરાસભ્ય...