અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઈન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચનાથી PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તેમજ...
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા તારીખ ૭-૩-૨૦૧૯ થી શરૂ થનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ અંગે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.તેમજ વિવિધ ઝોનલ...
તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજ થી એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.પરીક્ષાના આડે ચોવીસ કલાક કરતા ઓછો સમય રહ્યો છે ત્યારે પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ...
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એકપછી એક ગુનાઓનો ભેદ ઉકેલાતો જાય છે.ત્યારે ગત દિવાળીના સમયે ઝાડેશ્વરના મહેશ નિઝામા પર અજાણ્યા ઈસમો દ્વારા કરાયેલ...
આજરોજ તારીખ 5-3-2019 ના રોજ ગુજરાતની તમામ 162-નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે હડતાલ પર બેઠા છે.ઉપરોક્ત સફાઈ કામદારો “શ્રમિક કામદાર કલ્યાણ...
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને તેમના સાથીદારોએ લોલીપોપની વહેંચણી કરી હતી.આ સાથે વિરોધ પક્ષના નેતાએ સીધી...
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે તારીખ 5-3-2019 ના રોજ સફાઈ કામદારો ગુજરાત સફાઇ કામદાર મહામંડળના નેતા દિનેશભાઇ સોલંકી તેમજ અન્ય આગેવાનો...
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ નગરપાલિકાના વર્ષ 2019-20ના બજેટને રજૂ કરવામાં આવ્યું હતું.તે સમયે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર...