હાલ સુધીમાં 200થી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા બાદ તંત્ર હરકતમાં ભરૂચ : ભરૂચના નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ પર છેલ્લા કેટલાય વર્ષોથી આત્મહત્યાના...
રાત્રીના સમયે અચાનક ગાય રોડ પર આવી જતાં દુર્ઘટના સર્જાઇ ભરૂચ. વાગરાની સુવા ચોકડી પાસે આવેલી વિશાલ એન્જિનિયરિંગ કંપની સામે રહેતો કુમાર લોકબહાદુર થાપા મજુરી...
ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં બનેલી ઘટના ભરૂચ. ભરૂચ શહેરના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં આવેલાં રાવળિયા ટેકરા ખાતે રહેતો સુરેશ મંગા વસાવા રાત્રીના સમયે કામ અર્થે...
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી. ભારત માટે...
ભરૂચ. ઉકાઇ કાકરાપાર જમણાકાંઠા નહેરના સુધારણા કામ અંગે કામગીરી અને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે વૈકલ્પિક ઉપાયો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી સંદિપ...
ભરૂચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામમાં જન્મેલા નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકી બાળપણથી જ શિક્ષક માત્ર વર્ગખંડમાં પાઠ...
ભરૂચ અંક્લેશ્વરના ભડકોદરા ખાતે આવેલાં વચનામૃત હોમ્સ ખાતે રહેતાં અલ્કેશ હરેમુરારી ગુપ્તા ડુંગરી ખાતે આવેલાં એપ્કોટેક્સ કંપનીમાં સિક્યુરિટી આસિસ્ટન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની...
ભરૂચ હાઇવે પર અંતરિમ હોટલ પાસે બનેલી ઘટના ભરૂચ. ભરૂચ શહેરના નારાયણ નગર-3 ખાતે રહેતાં જગદિશ મુકુંદ ચણાવાલાનો નાનો ભાઇ રવિન્દ્ર ભોલાવ ખાતે આવેલી પાર્થના...