દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજ પર યોજાયેલા ધાર્મિક સંમેલન બાદ ભેગા થયેલા કેટલાક ઇસમોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ હતું.ત્યારે તંત્ર દ્વારા તબ્લીગી...
વિશ્વ વ્યાપી કોરોના વાયરસે ભારતમાં પણ તેની અસર બતાડી છે.ત્યારે રાજ્ય બહાર જઇને આવેલા ઘણા ઇસમોને સરકારી નિયમ મુજબ ઘરોમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવતા હોય...
વિશ્વ વ્યાપી કોરોનાની બિમારીને અંકુશમાં રાખવા દેશ વ્યાપી તાળાબંધી કરવામાં આવતા નાગરીકો દ્વારા સરકારે લીધેલા આ અગમચેતીના પગલાને સહયોગ અપાઇ રહ્યો છે.ઉપરાંત ચાર માણસોથી વધુ...
વિશ્વવ્યાપી કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કરતા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયાછે.ત્યારે પ્રશાસન દ્વારા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.લોકો ટોળે વળીને એક જગ્યાએ એકત્ર ના થાય...
કોરોના વાયરસના વધી રહેલા વ્યાપથી તંત્ર દ્વારા ઠેરઠેર તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરમાં પણ તકેદારીના પગલા રૂપે જીવન જરૂરિયાતની...