નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ઉપરાંત કાછીયાવાડ, શાક માર્કેટ સહિતનાં વિસ્તારોમાં એકાએક કોરોનાના કેસો વધી જતાં આ વિસ્તારોને તંત્ર દ્વારા રેડ...
રાજપીપળા નગર પાલિકામાં જરૂરી કેટલોક સ્ટાફ પણ મુખ્ય અધિકારીએ છૂટો કરી દેતા ઓછા કર્મચારીઓ વચ્ચે કોરોનાની જ કામગીરી પર ધ્યાન આપતા મુખ્ય અધિકારી જયેશ પટેલને...
નર્મદા રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં આગેવાન અને નગરપાલિકામાં 4 ટર્મથી સેવા આપનાર યુસુફ દાઉદ સોલંકીનું આજે વહેલી સવારે હદય હુમલાથી અવસાન થયું હતું. તેમની પત્નીને 3...
નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સતત દોડતું આવ્યું છે પરંતુ અમુક વિસ્તારોમાં તાજેતરમાં જ પોઝીટીવ કેસ વધ્યા હોવાનું સામે આવતા...
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે.કેવડિયા SRP કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો એવી જ સ્થિતિ હાલ નર્મદા જિલ્લા અને ખાસ કરીને રાજપીપળા...
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી. નર્મદા જિલ્લામાં પણ કોરોનાનાં કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆતમાં નર્મદામાં...
નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ...
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય હાલ પોલીસ સાથે વહીવટી તંત્રનાં જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે નિયમોનું પાલન કરાવવા કડક પગલાં લેતા જોવા મળ્યા...