ધરોલી ગામના આદિવાસી વિદ્યાર્થી સાથે બનેલી દુખદ ઘટના પ્રકાશમાં આવી છે. પી.પી. સવાણીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું...
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં...
ભરૂચ ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અલાદર ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પધ્ધતીના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સહારનીય કામગીરી કરી છે....
ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....
આદરણીય શ્રીમાન ગણપતસિહ વસાવા પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યશ્રીના નેજા હેઠળ યોજવામાં આવ્યો જેમાં કર્મચારી ,શિક્ષકગણ, સ્થાનિક યુવાનો ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ વિગેરેએ...