અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આજે ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચથી સુરત તરફની લેનમાં આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જામ્યો છે સ્થાનિક...
ભરૂચ ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે ગણેશજીની મૂર્તિઓનાં વિસર્જનનાં દિવસો દરમ્યાન શોભાયાત્રામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા...
ભરૂચથી વડોદરા તરફ જતાં NH-48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને...
વાંકલ (માંગરોળ) માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની પ્રાથમિક શાળામાં સ્થાનિક આગેવાન કિરણભાઈ ભગુભાઈ ચૌહાણ દ્વારા કુલ48 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ કીટનું વિતરણકરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ખેલકૂદ પ્રતિભાવને...
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ 23-8-2025 ને શનિવારના...
વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી વાલિયા...
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર-જી.જે.01.એચ.ટી.4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ મેઘમણી કંપની...
વાંકલ: ઉમરપાડાના વાડી ગામના આયુષભાઈ રાજનભાઈ વસાવાનો એક મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં નીતિન વસાવા, મહેશ નથિયા વસાવા, અલ્કેશ વસાવાએ સાથે મળી ઇકો ગાડી...