Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઉમરપાડાના વાડી ખાતે નિર્માણાધિન ધો.૬ થી ૧૨ સૈનિક શાળાનું નિરીક્ષણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.

Share

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે અંદાજિત ૨૦ એકરમાં નિર્માણ પામી રહેલી ધો. ૬ થી ૧૨ ની આધુનિક સુવિધાઓથી સજ્જ સૈનિક શાળાની આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લઈને બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ અધિકારીઓને અહીં જરૂરી રચનાત્મક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને આદિજાતિ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

નોંધનીય છે કે, વાડી સૈનિક શાળામાં ૭૦૦ વિદ્યાર્થીઓ જેમાં ૩૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી શકશે. આ શાળામાં કેન્ટીન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કોમ્પ્યુટર લેબ, ફિઝિક્સ લેબ, લાઈબ્રેરી, શોપિંગ કોમ્પલેક્ષ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉભી થઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસની આંખો સામે જ ચાલુ ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરોનો વીડિયો સામે આવ્યો છે.

ProudOfGujarat

ઝઘડીયાનાં ગુમાનદેવ પાસે રેલવે ક્રોસિંગ શનિ અને રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!