Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Share

વડોદરા શહેરમાં ગતરાત્રીના યુવાનો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવાની ધટનાએ ભારે ચકચાર મચાવી છે. વડોદરા રાવપુરા પોલીસ મથકમાં ગતરાત્રીના સમયે નોંધાવેલી ધટનામાં શહેરના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ યુવકોએ એક સગીરાને પકડી લઈને તેની સાથે બળજબરી કરી તેની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા. આ ધટનામાં પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને સગીરાના મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. ચર્ચા મુજબ નવલખી મેદાન ઉપર અવારનવાર છેડતીની ધટનાઓ બને છે પરંતુ આ વખતે ધટનામાં દુષ્કર્મ અને તે પણ સામૂહિક દુષ્કર્મની ધટનાને પગલે વડોદરા વાલીઓમાં પોતાનાં સગીર બાળાઓની સલામતીને લઈ ચિંતા ઊભી થઈ છે. જયારે રાવપુરા પોલીસે ત્રણ નરાધમોની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ભારતનું પ્રથમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ખેતીમાં ઉપયોગી રસાયણિક ખાતરનો જથ્થાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચમાં રોડ પર ગર્દભ આવી જતાં એક્ટીવા ચાલકનું તેને ભટકાઈ રેલિંગમાં અથડાતાં મોત : ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!