Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

Share

અરજદારો અને નાગરિકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર જિલ્લાના રેન્જ આઈ.જી.પી. પોલીસ વિભાગને લગતાં પ્રશ્નોને ધ્યાનમાં લઈને અરજદારોના પ્રશ્નો વિવિધ રજૂઆતો નાગરિકોની અરજીઓ વગેરેને ધ્યાનમાં લઈને વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ દર અઠવાડિયે બે દિવસ સોમવાર અને મંગળવારે બપોરે 12:00 થી 2:00 દરમિયાન લોકોને મળી તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા એક યાદીમાં જણાવ્યું છે. તેઓની ઓફિસ વડોદરા રેન્જ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતે તેઓ રૂબરૂ મળી શકશે, તેમ પોલીસ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

પાદરામાં વડોદરા જિલ્લાનો ત્રીજો આયુષ મેળો યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ટેમ્પા માં જુગાર રમતા 5 જુગારીયા ઝડપાયા. પોલીસે રોકડ રકમ ,થ્રી વ્હીલ ટેમ્પો અને બાઈક મળી કુલ 85 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!