Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર થઇ છે..આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર હોવાનું માનવામા આવી રહ્યું છે..પાણીની આવક 3461 ક્યુસેક સામે જાવક 2934 ક્યુસેક છે…હાલ કેનાલ હેડપાવરહાઉસ નું એક ટર્બાઇન ચાલુ છે..તેમજ જળાશયમાં લાઈવ સ્ટોરેજ 36.53 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટથી નીચે પડતાં ગંભીર ઈજા થતાં વડોદરા ખસેડાયો.

ProudOfGujarat

રાજપીપળા : ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે એવું બોર્ડ મારતું તંત્ર.

ProudOfGujarat

અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મ ‘Do Patti’ થી પ્રોડ્યુસર તરીકે કરશે ડેબ્યૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!