Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર થઇ છે..આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર હોવાનું માનવામા આવી રહ્યું છે..પાણીની આવક 3461 ક્યુસેક સામે જાવક 2934 ક્યુસેક છે…હાલ કેનાલ હેડપાવરહાઉસ નું એક ટર્બાઇન ચાલુ છે..તેમજ જળાશયમાં લાઈવ સ્ટોરેજ 36.53 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી મહિલા સંગઠન દ્વારા મહિલાઓ પર થતાં અત્યાચાર સામે વિરોધ કાર્યક્રમ.

ProudOfGujarat

અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એ વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની ઓચિંતી મુલાકાત લીઘી,હોસ્પિટલ ની અંદરની ગંદકી અને મચ્છરો સહિતની બેદરકારી ને લઇને ડોક્ટરોનો ઉઘડો લીઘો.

ProudOfGujarat

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!