Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

Share

ભરૂચ ખાતે કાર્યરત સામાજિક સેવાકીય સંસ્થા ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયટિશ્યન સંધ્યા મિશ્રાના સહયોગથી ગરીબ તેમજ શ્રમજીવી મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું.

હોળી નિમિત્તે ગરીબ અને શ્રમજીવી મહિલાઓને પણ તહેવારનો આનંદ માણવા મળે તે હેતુસર ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડાયેટીશ્યન સંધ્યા મિશ્રાએ સંયુક્ત ઉપક્રમે ગરીબ તેમજ શ્રમજીવી મહિલાઓને સાડીનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો. આ પ્રસંગે સંધ્યા મિશ્રાએ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટની સેવાઓને બિરદાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાએ પણ સહયોગ બદલ સંધ્યા મિશ્રા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ, વીજ કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયાં

ProudOfGujarat

ભરૂચ : આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા ગામે ગામ લોકોની પડાપડી, વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલી શકે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!