Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

Share

સુરતના ગ્રામ પંચાયતમાં વિવિધ વિસ્તારમાં કાચા રસ્તાઓ હોય તેમજ બ્રિજ બાંધવાના પણ જરૂરી હોય તે અંગે ગાંધીનગર ખાતે ઉચૈયા તથા ભચાદર ગામના પ્રશ્નો બાબતે મંત્રી વિનોદ મોરડીયા તથા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે ભચાદરથી કડિયાળી નોનપ્લાન રસ્તોની મંજૂરી તેમજ જોબ નંબર ફાળવવા તેમજ ઉચૈયાથી લોઠપૂર જવાના રસ્તા પર ધાતરવડી નદીમાં મેજર બ્રિજ મંજુર કરવા માટે રજુઆત કરી આ તકે સુરત કતારગામ મહામંત્રી મંગળુભાઈ વસરા તથા પ્રતાપભાઈ બેપારીયા, સરપંચ ઉચૈયા તખુભાઇ, ધાખડા સરપંચ ભચાદર, દિલુભાઈ ધાખડા, ઉપસરપંચ ઉચૈયા મંત્રી દ્વારા વિવિધ કાર્યોની માંગ સાથે ગાંધીનગર ખાતે જઇ આ રસ્તાઓની કામગીરી વહેલી તકે મંજૂરી આપી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુંબઈથી આવેલા બે લોકો સહિત કોરોના પોઝિટીવ દર્દીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો.

ProudOfGujarat

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

ભવિષ્યનું કામનું સ્થળ શું છે ? આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડનો અભ્યાસ કેટલાક રસપ્રદ ઇનસાઇટસ જાહેર કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!