Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

Share

સુરતના ગ્રામ પંચાયતમાં વિવિધ વિસ્તારમાં કાચા રસ્તાઓ હોય તેમજ બ્રિજ બાંધવાના પણ જરૂરી હોય તે અંગે ગાંધીનગર ખાતે ઉચૈયા તથા ભચાદર ગામના પ્રશ્નો બાબતે મંત્રી વિનોદ મોરડીયા તથા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે ભચાદરથી કડિયાળી નોનપ્લાન રસ્તોની મંજૂરી તેમજ જોબ નંબર ફાળવવા તેમજ ઉચૈયાથી લોઠપૂર જવાના રસ્તા પર ધાતરવડી નદીમાં મેજર બ્રિજ મંજુર કરવા માટે રજુઆત કરી આ તકે સુરત કતારગામ મહામંત્રી મંગળુભાઈ વસરા તથા પ્રતાપભાઈ બેપારીયા, સરપંચ ઉચૈયા તખુભાઇ, ધાખડા સરપંચ ભચાદર, દિલુભાઈ ધાખડા, ઉપસરપંચ ઉચૈયા મંત્રી દ્વારા વિવિધ કાર્યોની માંગ સાથે ગાંધીનગર ખાતે જઇ આ રસ્તાઓની કામગીરી વહેલી તકે મંજૂરી આપી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગાર્ડનસિટીના ગરબા આયોજકો સવાણીબંધુઓ સામે ફરિયાદ

ProudOfGujarat

આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતાં સામેની કારમાં ભટકાતાં ઇકોમાં સવાર ચારને ઇજા

ProudOfGujarat

અજાણ્યા વાહને એક્ટિવા સવારને અડફેટે લેતા એકનું સ્થળ પર જ મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!