Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

Share

જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પ્રજા અને પરિવારો સર્વાંગી વિકાસ થાય તેના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા પેસા એકટ કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પેસા એકટ કાયદો લાગુ નહીં થતા જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો નથી અને મુશ્કેલીઓ ઉભી થઇ છે ત્યારે જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયા તેના હેતુસર પેસા એકટનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે જેની માહિતી આપવા પૂર્વ મંત્રી નારણ રાઠવાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી.

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સોમવારે યોજાયેલ પત્રકાર પરિસદમાં દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની વાત કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષે 2022 માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો પેસા એકટની અમલવારીની જાહેરાત કરી હતી.

Advertisement

Share

Related posts

નંદેલાવ ગામની એક સોસાયટી અજાણ્યા ઈસમો દ્વારા લગ્ન પ્રસંગે કેટરર્સનું કામકરતા વ્યક્તિની એનાજ ઘરમાં હાથપગ બાંધી કરાઈ હત્યા

ProudOfGujarat

નડિયાદ : વડતાલ ધામમાં પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો.

ProudOfGujarat

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!