Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા એનડીપી ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરાઈ.

Share

વલસાડ તાલુકાનાં ઔરગાનદીનાં કાંઠે આવેલ વેજલપુર જવાહરનગર, ગામ, ધમડાચી ગામનાં કલ્યાણવાડી,પ્રજાપતિ મહલ્લો, 56 નગરી, કોળીવાડ અને વલસાડ નગરપાલિકા વિસ્તારનું ભાઠા ફળિયું જેવા વિસ્તારમાં રહેતાં ગરીબ પરિવારોનાં ધરમાં વરસાદી અને પુરનું પાણી ભરાઈ ગયું છે. 400 પરિવારનાં ધરોમાં રહેલ ધરવખરીનો સામાન તેમજ અનાજ પીલળાઈ ગયું હતું જેનાં 400 પરિવારનાં સભ્યો પર આફત આવી હતી જેને ગુંદલાવ ગામનાં સરપચ નિતિનભાઈ પટેલ, ધમડાચી ગામનાં સરપંચ અનિશાબેન, નિલેશકુમાર પટેલ, વેજલપોર ગામનાં સંરપચ કૌશિક પટેલ અને પુર્વ ભાજપ તાલુકા પ્રમુખ કેયર પટેલ, વલસાડ તાલુકા ભાજપ આદિજાતી મોરચા પ્રમુખ નિતિન પટેલ તથા તેમની ટીમ અને એન.ડી.પી ગ્રુપનાં તમામ કાર્યકરો રાહત કાર્યમાં જોડાયા હતાં. તમામ 400 જરૂરીયાતમંદ પરિવારોને ગુંદલાવનાં સરપંચ નિતિનભાઈ પટેલએ ભોજનની વ્યવસ્થા કરી ખુબ સરાહનીય કામગીરી કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ભરૂચ માં નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભેગા થઇ ભારે સુત્રોચાર કર્યા હતા-સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા હતા….

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગ્રામ પંચાયત ભવનમાં વિદેશથી આવેલા એન.આર.આઈ. ભાઈઓનો યોજાયો સન્માન સમારંભ.

ProudOfGujarat

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!