Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાર્કોટીકસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટિલે જયારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ગુનાખોરી સાથે સંકળાયેલા ગુનેગારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ તંત્ર સતર્ક થવાથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ હેઠળ ગુનો નોંધાયો હતો. જે નાર્કોટીકસ એકટ હેઠળનો આરોપી ઘણા સમયથી કરજણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે જે વોન્ટેડ હતો. જે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી પોલીસ ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન બાતમી મળી હતી કે કરજણનો મેમણ બદરૂદ્દીન જકડીયા ઉં.વ.51 રહે.ગોકુળનગર, કુકરવાડા, ભરુચ જે ભોલાવ બ્રિજ નીચે આવનાર છે જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ વોચમાં હતી ત્યારે હકીકતવાળી વ્યક્તિ આવતા તેને પોલીસે સી.આર.પી.સી. 41(1) મુજબ અટક કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં આજથી વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવશે તેની શરૂઆત થઈ ગઈ છે.

ProudOfGujarat

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનું કરોડોના ખર્ચે નિર્માણ :9 મી ફેબ્રુઆરીએ જૂની સબ જેલના 94 કેદીઓને ટ્રાન્સફર કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વર : કડકિયા એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા એમસીએ કોર્સ શરૂ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!