Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાર્કોટીકસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટિલે જયારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ગુનાખોરી સાથે સંકળાયેલા ગુનેગારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ તંત્ર સતર્ક થવાથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ હેઠળ ગુનો નોંધાયો હતો. જે નાર્કોટીકસ એકટ હેઠળનો આરોપી ઘણા સમયથી કરજણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે જે વોન્ટેડ હતો. જે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી પોલીસ ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન બાતમી મળી હતી કે કરજણનો મેમણ બદરૂદ્દીન જકડીયા ઉં.વ.51 રહે.ગોકુળનગર, કુકરવાડા, ભરુચ જે ભોલાવ બ્રિજ નીચે આવનાર છે જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ વોચમાં હતી ત્યારે હકીકતવાળી વ્યક્તિ આવતા તેને પોલીસે સી.આર.પી.સી. 41(1) મુજબ અટક કર્યો હતો.

Advertisement

Share

Related posts

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે ભરૂચ યુવા કોંગ્રેસ મેદાનમાં.

ProudOfGujarat

ભારે કરી -અંકલેશ્વર માં બે મહિના અગાઉ જ નિર્માણ પામેલ ONGC બ્રિજ પર પ્રથમ વરસાદ માં જ ભુવો પડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!