Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કોઝવે પાણીમાં ગરકાવ થતા માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરાયાં.

Share

માંગરોળ તાલુકાના પાંચ રસ્તા બંધ કરવામાં આવ્યા જેમાં આંબાવાડી ખાડીપાર કુંડી ફળિયું લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા પુલ પરની એંગલોને નુકસાન થયું છે. આ કોઝવે પાણીમાં ગરકાવ થતા આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ મૈસુરીયા એ ટીડીઓ અને મામલતદારને ઘટના વિશે જાણ કરી હતી અને ત્યાં બે્રિકેટથી પુલ પરની અવરજ્વર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ચાંદણીયા અપ્રોચ રોડ, નાનીપારડી રોડ, વેલાછા શેથી રોડ, વેલાછા હથોડા, મોટાબોરસરા રોડ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બે્રિકેટ ગોઠવી રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતમાં પુણાના અર્જુન નગર ચોકડી પર દબાણ અને ગંદકી મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ

ProudOfGujarat

દહેજથી હાવડા લઈ જવાની ૩૩.૨૪ લાખની ઈન્ક રસ્તામાં જ સગેવગે

ProudOfGujarat

સુરતમાં યુવતીનું જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાના વિરોધમાં કરજણમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!