Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ સરકારી વિનયન કોલેજમાં નાર્કોટિક્સ પદાર્થ અંગે જાગૃતિ કેળવવા પોલીસ દ્વારા સેમિનાર યોજાયો

Share

માંગરોલ તાલુકાના વાંકલ ગામ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી શાખા સુરત ગ્રામ્ય અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નારકોટીક્સ પદાર્થો અંગે અવેરનેશ અર્થે સેમિનાર રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને નારકોટીક્સ પદાર્થોથી થતા નુકશાન અને જાગૃતિ અંગે સમજ આપવામાં આવેલ તેમજ આ વિષય વસ્તુને સહેલાંઈથી વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે રેડિયો સીટી નં આર.જે વીરે ઉપસ્થિત રહી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે સમજ આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

શહેરના શક્તિનાથ શાક માર્કેટના વેપારીઓને બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તાકીદ

ProudOfGujarat

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!