Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ માટે ભય મુક્ત પરીક્ષા કાર્યક્રમ યોજાયો.

Share

માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇને એક વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઇને જે ભય હોય છે તે ભયમુક્ત પરિક્ષા બાબતનો જગદીશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લીબડી નિમ્બબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં લીબડીની તમાંમ શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

ત્યારે જગદીશભાઈ ત્રિવેદીએ તમાંમ વિદ્યાથીઓને પરીક્ષાલક્ષી સલાહ સુચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટા મંદિર મહંત લલીતકિશોરબાપુ, પ્રકાશભાઈ સોની, બેલાબેન વ્યાસ, બકુલભાઈ ખાખી સહિતના તમામ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી ભય મુક્તતાનો અનુભવ કર્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર પ્રદુષિત પાણીનો આમલાખાડીમાં નિકાલ કરવાનું ષડયંત્ર સામે આવ્યું.

ProudOfGujarat

ભારત બંધના એલાનને પગલે રાજપારડીના કેટલાક વિસ્તારોએ સજ્જડ બંધ પાળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!