Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

Share

આમોદ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ કઢાવવા તેમજ સુધારા વધારા કરાવવા અરજદારોને લાઈનમાં ઉભા રહી મુશ્કેલી પડી રહી હતી. આ વાતની જાણ ધારાસભ્ય ડી.કે. સ્વામીને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોની સમસ્યાને જાણી હતી અને આધારકાર્ડની કામગીરી કરતા વ્યક્તિને રજુઆત કરી હતી. સર્વર ડાઉન હોવાના કારણે સમસ્યા સર્જાતી હોવાનું જણાવતા ધારાસભ્ય એ આનું જલ્દીથી નિરાકરણ લાવવાના નિર્દેશ આપ્યા હતા. અને જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નું આવતી કાલે ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન,પંજાબ ના મુખ્ય મંત્રી સહિત ના દિગ્ગજો ચૈતર વસાવા સાથે દિગ્ગજનેતાઓ હાજરી આપશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા દેવામાફી મુદ્દે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવાયા.

ProudOfGujarat

વારાણસી સીરિયલ બ્લાસ્ટ : 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!