Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ આભા કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, તેમજ ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને સિકલસેલ કાઉન્સિલીગ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ઝઘડીયા પી એચ સી ઝઘડીયાનાં ડો અનમોલ, ઝઘડીયા પી એચ સીનો સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પ્રતિન ચોકડી પાસે આવેલ આઈ સી આઈ સી આઈ બેન્ક માં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક કર્મચારીની નજર ચૂકવી રૂ. 20 લાખ 50 હજાર ની ઉઠાંતરી કરી જતા ચકચાર…..

ProudOfGujarat

વ્યાજખોરી સામે પોલીસની પહેલ: ભરૂચમાં લોન મેળા દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન

ProudOfGujarat

ભરૂચના વરેડિયા ખાતે WBVF દ્વારા સ્ત્રી રોગ જાગૃતિ તેમજ સમાજલક્ષી કાર્યો માટેનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!