Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ આભા કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, તેમજ ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને સિકલસેલ કાઉન્સિલીગ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ઝઘડીયા પી એચ સી ઝઘડીયાનાં ડો અનમોલ, ઝઘડીયા પી એચ સીનો સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સુરત : RTE (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧ માં સુરત જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમા વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ મેળવવા બાબત

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!