Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

Share

આજે ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન રતનપોરના સરપંચ બીરબલભાઈ તથા અગ્રણી હુસેનભાઇ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ આભા કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, તેમજ ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને સિકલસેલ કાઉન્સિલીગ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ઝઘડીયા પી એચ સી ઝઘડીયાનાં ડો અનમોલ, ઝઘડીયા પી એચ સીનો સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

ProudOfGujarat

ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. 8 ઉપર ટ્રેલર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મોટા મીયાં માંગરોળનાં ગાદી વારસની ઉપસ્થિતિમાં યોજાયો વિશેષ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!