Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

Share

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર ૨ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સ્થળ પર પહોચી મામલા અંગે વધુ તપાસ હાથધરી છે તો બીજી તરફ અકસ્માતના પગલે ઉપસ્થિત લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં રસ્તાનું યુદ્ધનાં ધોરણે શરૂ થયેલ કામકાજ, નગરપાલિકાનાં દંડક અને કોંગ્રેસનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અને અન્ય આગેવાનોએ આપેલ આવેદનપત્રનો પડધો પડયો તેમ જણાઈ રહ્યું છે.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!